GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો.

સાંજ છૂટ્યાની વેળા
રંગભૂમિ
રેતપંખી
વીજળીને ચમકારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 210
રૂ. 250
રૂ. 300
રૂ. 230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP