ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ભોળાનાથ દિવેટીયા ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? હરીશ અગ્રવાલ વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર ભગવાનદાસ એકનાથ તુકારામ કબીર ભગવાનદાસ એકનાથ તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ? બ્રિટિશ સંસદ લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા બ્રિટિશ સંસદ લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP