ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ગાંધીજી
ભોળાનાથ દિવેટીયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'An introduction of the dream Land' ના લેખક કોણ છે ?

વિનાયક દામોદર સાવરકર
ભગતસિંહ
બાલ ગંગાધર તિલક
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-C, 2-A, 3-B, 4-D
1-B, 2-A, 3-C, 4-D
1-A, 2-B, 3-D, 4-C
1-D, 2-C, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
બહાદુરશાહ ઝફર - દિલ્હી
નાનાસાહેબ - કાનપુર
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

અબુલ કલામ આઝાદ
વ્યોમેશચંદ્ર બેનરજી
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

એટલી
માઉન્ટબેટન
વેવલ
સાયમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP