GSSSB Bin Sachivalay Mock Test 1
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" તરીકે ઓળખાવી છે ?

અશોક મહેતા સમિતિ
એલ એમ સિંઘવી સમિતિ
પી કે થુંગન સમિતિ
જી.વી.કે રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

હુમાયુ
અકબર
શાહજાહાં
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ?

ખાખરેચી સત્યાગ્રહ
વળા સત્યાગ્રહ
વણોદ સત્યાગ્રહ
ધોલેરા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP