Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

મંદાક્રાન્તા
શિખરિણી
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

પૃથ્વી
મંદાક્રાંતા
સ્ત્રગ્ધરા
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP