Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ
ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

રસાયણો બનાવવાનો
મરઘા ઉછેરવાનો
મધમાખી ઉછેરવાનો
મોતી પકવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP