Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

નાનાલાલ ભટ્ટ
બંસી વર્મા
રાધેશ્યામ શર્મા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કરસનદાસ માણેક
કાન્ત
કનૈયાલાલ મુનશી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP