Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

નાનાલાલ
પ્રેમાનંદ
ગિરિધર
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
ચાલુક્ય
ઈન્ડો-આર્યન
રોમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ?

200
100
40
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મેરે તો ગિરધર ગોપાલ
માધવ ક્યાય નથી મધુવનમાં
મને ચારક રાખોજી
મુખડાની માયા લાગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

6%
9%
5.5%
7%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP