Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ∆ ABC અને ∆ PQR માં સંગતતા ABC ↔ PQR સમરૂપતા છે. જો AB = 12, ABC = 36 અને PQR = 64, તો PQ = ___. 16 64 12 8 16 64 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? ઉમાશંકર જોશી વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી જી. શંકર કુરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતધ્ન કૃતજ્ઞ પરોપકારી ઉપકૃત કૃતધ્ન કૃતજ્ઞ પરોપકારી ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુન્દરમ્ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી પન્નાલાલ પટેલ સુન્દરમ્ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો. પ્રેમ થવો સ્વકર્મનું ફળ મળવું એકનું કરેલું બીજાને નડવું આદર્યા અધૂરાં રહેવાં પ્રેમ થવો સ્વકર્મનું ફળ મળવું એકનું કરેલું બીજાને નડવું આદર્યા અધૂરાં રહેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ? વડોદરા અમદાવાદ મુંબઈ રાજકોટ વડોદરા અમદાવાદ મુંબઈ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP