પર્યાવરણ (The environment) એસીડ વર્ષા (Acid Rain) માટે નીચે દર્શાવેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ સુંદરલાલ બહુગુણા અનિલકુમાર અગ્રવાલ અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ સુંદરલાલ બહુગુણા અનિલકુમાર અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? અધોમંડળ મસોસ્ફીયર ઊર્ધ્વમંડળ આઈનોસ્ફીયર અધોમંડળ મસોસ્ફીયર ઊર્ધ્વમંડળ આઈનોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતમાં રોજગાર કચેરીઓની સંખ્યા કેટલી છે ? 40 41 42 43 40 41 42 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ? દીવ પોંડિચેરી અંદામાન તથા નિકોબાર ચંદીગઢ દીવ પોંડિચેરી અંદામાન તથા નિકોબાર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP