GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સ્પીયર્મેનના ક્રમાંક સહસંબંધાંક મેળવવા માટે નીચેનામાંથી કયું સૂત્ર વપરાય છે ?

r=1-[6•∑d²/n(n+1)(n-1)]
r=1-[∑d²/n(n²+1)]
r=1-[∑d²/n(n²-1)]
r = ∑xy/√(∑x²)(∑y²)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP