DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ
કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
પોટેશિયમ સલ્ફેટ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
ભીમદેવ-I
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP