DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ?

સિધ્ધાર્થ પટેલ
શક્તિસિંહ ગોહિલ
અર્જુન મોઢવાડીયા
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

સી.ડી. દેશમુખ
બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર
ઓર્સ્બોન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 90
રૂ. 66
રૂ. 60
રૂ. 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP