DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? CBSPEB CDTPFD DBRTFB CBQNEB CBSPEB CDTPFD DBRTFB CBQNEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 95 101 79 83 95 101 79 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ ભીમદેવ-I કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ ભીમદેવ-I કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? ગંગા બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP