PSI Prelim Exam Paper (06-03-2022)
2022 ગણતંત્ર દિવસ પરેડમાં નિમ્ન રાજ્યોની ઝાંખીઓમાંથી કયા રાજ્યની ઝાંખીએ શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1, 3 અને 4
બધાં સાચાં છે.
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP