GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોપ્સી
ઓટોગ્રાફ
એનાટોમી
ઓટોસિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
લોહતત્ત્વ
કેલ્શિયમ
વિટામિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ માસે
દર વર્ષે
દર ત્રણ વર્ષે
દર છ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP