Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

બંસીલાલ વર્મા
મધુસૂદન પારેખ
મકરંદ દવે
મગનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

1 : 2
4 : 5
5 : 8
3 : 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP