Talati Practice MCQ Part - 4
રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે.

અષ્ટમી
સપ્તમી
કરણ
સપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ?

નૈનિતાલ
દાર્જિલિંગ
કોલકતા
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP