ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી હીરાનંદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? સૈયદ આલમની મસ્જિદ બાઈ હરિરની વાવ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ બાઈ હરિરની વાવ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ગુર્જરદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ગુર્જરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ નવાનગર બાલાસિનોર પાલનપુર જુનાગઢ નવાનગર બાલાસિનોર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP