ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? વિનોબા ભાવે જયશંકર પ્રકાશ ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે જયશંકર પ્રકાશ ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ? ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. શ્રમણાચાર્ય દેવચંદ્ર સોમપ્રભાચાર્ય સૂરાચાર્ય શ્રમણાચાર્ય દેવચંદ્ર સોમપ્રભાચાર્ય સૂરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP