ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? સાબરમતી તાપી નર્મદા ભાદર સાબરમતી તાપી નર્મદા ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1953 1952 1951 1950 1953 1952 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? કુમારપાળ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? પાટણ દ્વારકા સોમનાથ મોઢેરા પાટણ દ્વારકા સોમનાથ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP