ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

હીરાનંદ શાસ્ત્રી
હરિભાઈ ગોદાણી
હસમુખ સાંકળીયા
રમેશ જમીનદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી આનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

આદિનાથ
મલ્લિનાથ
મહાવીર સ્વામી
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

દિવાનજી રણછોડજી
મનુભાઈ મહેતા
દાદાભાઈ નવરોજી
સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP