Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
નાગાર્જુન
ચરક
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

વિનોદની નજરે
ગોવિંદે માંડી ગોઠડી
જ્યોતીન્દ્ર દવે
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
નર્મદ
સ્વામી સુખલાલજી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

રાજ્યોના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
યોજના આયોગના સદસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ?

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
કલાપી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP