GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

રાજીવ ગાંધી આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના
ઈન્દીરા આવાસ યોજના
સરદાર આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વર્ણાનુપ્રાસ
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP