બાયોલોજી (Biology) ATP ના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ? હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર ગોલ્ગીકાય હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હનુવિહીન, ચૂષમુખામાં કોનો સમાવેશ થાય છે ? સાલ્પા, એસિડિયા હેગફિશ, સાલ્પા સિલ્વરફિશ, જેલીફિશ લેમ્પ્રી અને હૅગફિશ સાલ્પા, એસિડિયા હેગફિશ, સાલ્પા સિલ્વરફિશ, જેલીફિશ લેમ્પ્રી અને હૅગફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના બંધારણ માટે સાચું શું છે ? A = T અને C =G આપેલ તમામ A = G અને T=C A = C અને T = G A = T અને C =G આપેલ તમામ A = G અને T=C A = C અને T = G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ? જનીનોની અદલાબદલી પર જનીનોની સંખ્યા પર રંગસૂત્રની સંખ્યા પર રંગસૂત્રની લંબાઈ પર જનીનોની અદલાબદલી પર જનીનોની સંખ્યા પર રંગસૂત્રની સંખ્યા પર રંગસૂત્રની લંબાઈ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP