Talati Practice MCQ Part - 2
હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ?

બૃહદમસ્તિક
લંબમજ્જા
લઘુ મસ્તિક
મધ્યમગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
ભરતમુનિ
કવિ ભવભૂતિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP