Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

કાકા કાલેલકર
જયંતિ દલાલ
હરીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કાન્ત
કલાપી
નટવરલાલ પંડ્યા
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ટેફલોન
ઝીંક ફોસ્ફાઈડ
રોલ્ડ ગોલ્ડ
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP