ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

ગોપનાથ
કોળીયાક
કનકાઈ
બાણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ?

વિજય રૂપાણી
અમિત શાહ
લાલકૃષ્ણ અડવાણી
જે.ડી.પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

વારકરી પ્રણાલી
સખી પ્રણાલી
રસિક પ્રણાલી
ગૌડિયા પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP