ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ?

કારતક વદ પાંચમ
કારતક સુદ એકાદશી
કારતક સુદ પાંચમ
કારતક વદ એકાદશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

ગોપનાથ
કોળીયાક
કનકાઈ
બાણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
સીદી સૈયદની જાળી
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

સોમાલાલ શાહ - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર
પિરાજી સાગરા - ચિત્રકાર
રવિશંકર રાવળ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP