Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1981
ઈ.સ. 1967
ઈ.સ. 1982
ઈ.સ. 1983

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

સુનિલ ભાર્ગવ
સાહિલ ભાર્ગવ
શશાંક મનોહર
સુધીર ભાર્ગવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ચંપારણ
ખેડા
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP