Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંસદ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિદ્ધરાજ જયસિંહ
જાદી રાણા
સિંકદર
વનરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP