Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

રવિ શંકર પ્રસાદ
પ્રકાશ જાવડેકર
ડૉ. હર્ષવર્ધન
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

શાહબુદ્દિન રાઠોડ
ઝવેરચંદ મેઘાણી
નાનાભાઈ ભટ્ટ
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP