ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ? 1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી. 2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. 3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?