ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 1,2,3,4
ફક્ત 2,3,4
ફક્ત 1,3,4
ફક્ત 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો અસબાબ મારો રાગ'
'મારો અસબાબ'
'મારો રાગ મારો અસબાબ'
'મારો રાગ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

મહીપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
બળવંત મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

બલુચ અલીખાન ઉસ્માનખાન
અમૃતભાઈ ધીરુભાઈ રબારી
ઉસ્માન સૈયદ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP