ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ? 1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી. 2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. 3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.