ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ? 1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે. 2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે. 3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે. 1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે. 2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે. 3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે. 4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.