ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ? જીવરામ લક્ષ્મીરામ દવે હિંમતલાલ રામચંદ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે જીવરામ લક્ષ્મીરામ દવે હિંમતલાલ રામચંદ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? પ્રેમાનંદ નરસિંહ મહેતા ભાલણ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સમરસ બિંદુ ભવાની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ભવાની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP