ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ચિત્તળ ઊંઢાઈ સાદરા ધોળા ચિત્તળ ઊંઢાઈ સાદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહ મહેતા કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહ મહેતા કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP