ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બાલાજી મંદિર (સુરત)
પોળોનું પક્ષીમંદિર
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
બહુચરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

સૂફી સંત
સુલ્તાન ન્યાયાધીશ
ગુલામ
ગુજરાતના સુલ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?

વડોદરા
જામનગર
ભાવનગર
ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP