GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) British advertising business. is one of the branches of media planning closely studies methods of advertisement looked like a severe blow at the time of introduction of commercial television. has a close study of roads and ways in recent years is one of the branches of media planning closely studies methods of advertisement looked like a severe blow at the time of introduction of commercial television. has a close study of roads and ways in recent years ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ? કૃષ્ણ (કાળી) ક્રાંતિ ભૂખરી ક્રાંતિ મીઠી ક્રાંતિ રજત ક્રાંતિ કૃષ્ણ (કાળી) ક્રાંતિ ભૂખરી ક્રાંતિ મીઠી ક્રાંતિ રજત ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !"ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !" મંદાક્રાંતા વસંતતિલકા હરિગીત પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મહારાણી અહલ્યાબાઈ મરાઠા શાસકોએ મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મહારાણી અહલ્યાબાઈ મરાઠા શાસકોએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.' સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ? 1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.2. કેન્વાસ ઉપર દોરાય છે. 3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. માત્ર 1 અને 3 માત્ર 2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP