પર્યાવરણ (The environment)
ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યા આવેલી છે ?

કચ્છ
વલસાડ
અમદાવાદ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ?

ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે.
ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

એસિડ વર્ષા અસર
વાતાનુકૂલન અસર
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રીન હાઉસ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP