ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

એન.સી. સકસેના સમિતી
લાકડાવાલા સમિતિ
વાય. કે. અલઘ સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.
દેશમાંથી માત્ર આયાત થાય છે.
દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP