Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

બંધારણીય ઇલાજોનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સમાનતાનો હક
સ્વતંત્રતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

ચોપાઈ
હરિગીત
ઝૂલણા
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

આદિલ મન્સૂરી
રાજેન્દ્ર શુક્લ
મનહર મોદી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP