Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

36 દિવસ
24 દિવસ
44 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વિના વોરંટ ધરપકડ કરવાની સત્તા પોલીસને સી.આર.પી.સી.ની કઇ કલમ અનુસાર મળે છે ?

કલમ-43
કલમ-41
કલમ-40
કલમ-42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

દાહોદ
સાબરકાંઠા
અમદાવાદ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP