Talati Practice MCQ Part - 4
કમ્પ્યૂટર ભાષા COBOL શા માટે ઉપયોગી છે ?

આર્થિક ઉદ્દેશ્ય
ગ્રાફિક ઉદ્દેશ્ય
આપેલ તમામ
વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
ઝીણાભાઈ દેસાઈ
વિનોદી નીલકંઠ
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

બાલગંગાધર ટિળક
સુરેન્દ્રનાથ બેનરજી
હકીમ અજમલ ખા
રાસબિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

12000
36000
50000
76000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 સપ્ટેમ્બર, 1956
9 ઓગસ્ટ, 1956
13 ઓગસ્ટ, 1956
8 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP