Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1951
ઈ.સ. 1956
ઈ.સ. 1961
ઈ.સ. 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1399
1995
1196
1299

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?

6/3 મિનિટ
8 મિનિટ
1/3 મિનિટ
6 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
મિલ મજુર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP