Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

ટૂંકી વાર્તા
નાટ્ય
નવલકથા
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રાજિયા' કયા કવિની કૃતિ છે ?

ભોજા ભગત
શામળ ભટ્ટ
પ્રિતમ
બાપુ સાહેબ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

મોતીભાઈ અમીન
ઉમાશંકર જોશી
નર્મદ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1902
ઈ.સ. 1908
ઈ.સ. 1896
ઈ.સ. 1884

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP