GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ? પર્યાવરણ આયોગ જળ સંવર્ધન આયોગ નીતિ આયોગ કૃષિ આયોગ પર્યાવરણ આયોગ જળ સંવર્ધન આયોગ નીતિ આયોગ કૃષિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઇ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) માધવ (માધા) વાવb) રોહા ફોર્ટ c) આનંદ આશ્રમ બિલખા d) રૂઠી રાણીનો મહેલ 1. કચ્છ જિલ્લો 2. જૂનાગઢ જિલ્લો 3. સુરેન્દ્રનગર જિલ્લો 4. સાબરકાંઠા જિલ્લો a-1, b-3, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-1, b-3, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ? કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. નાણાં વિધેયક નીતિ વિષયક વિધેયક પક્ષાંતર વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક નીતિ વિષયક વિધેયક પક્ષાંતર વિધેયક સંરક્ષણ વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. દોલતસિંહજી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી બહાદુરસિંહજી દોલતસિંહજી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી બહાદુરસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP