ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 35 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ઘીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ઘીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -25 અનુચ્છેદ -24 અનુચ્છેદ -23 અનુચ્છેદ -22 અનુચ્છેદ -25 અનુચ્છેદ -24 અનુચ્છેદ -23 અનુચ્છેદ -22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP