Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

પ્રબળતા (Volume)
ઘનતા
જથ્થો
વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ગુણવંત શાહ
ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે. તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે ?

20 km/h
15 km/h
18 km/h
12 km/h

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP