GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
'પ્રાયોગિક રીતે, બાહ્ય દેવાનાં બોજનું માપન એ કેટલાક ગુણોત્તરના અંદાજ દ્વારા થાય છે, જેમાં એક ઋણ સેવા ગુણોત્તર (Debt Service Ratio) છે. ઋણ સેવા ગુણોત્તર શોધવાનું સૂત્ર કયું છે ?

બાહ્ય ઋણ સેવા/નિકાસ કમાણી
બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે રાષ્ટ્રીય આવક
બાહ્ય ઋણ સેવા/કુલ કરવેરા આવક
બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે બચતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

બધાં જ
(II) અને (IV)
(I) અને (III)
એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જોખમ પરત વેપાર (risk-return trade-off) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) નાણાંકીય લિવરેજની શૅરહોલ્ડરોની સંપત્તિ પર કોઈ અસર થાય નહીં.
(II) નાણાંકીય લિવરેજ સાથે શૅરહોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર ઘટે છે.
નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) સાચાં નથી
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

આપેલ પૈકી એક પણ નહીં
(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે.
(II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કિંમત ધારણ કરવા માટે વસ્તુમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતા હોવી જરૂરી નથી ?

તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ.
તે અછતવાળી હોવી જોઈએ.
તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.
તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP