GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતીય સંવિધાનમાં માનવ તસ્કરી અને ગુલામીપ્રથા, ફરજિયાત વેઠપ્રથા અટકાવતી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

અનુચ્છેદ - 53
અનુચ્છેદ-13
અનુચ્છેદ - 23
અનુચ્છેદ - 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકરણ થતી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 'એ' અને “બી' વર્ગની એ.પી.એમ.સી.ના આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા માટે ___ ટકા સહાય આપવામાં આવે છે.

100
25
50
75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP