કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે –

દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ
ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત
પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ
પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના પ્રકારો છે –

કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી
કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી
અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ
કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP