બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. TACCGGTT TGCCAATT CATTGGCC GTAACCTT TACCGGTT TGCCAATT CATTGGCC GTAACCTT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં કોનો સમાવેશ થાય છે ? સાઈનો બૅક્ટેરિયા સ્પાયરોકીટ હેલોફિલ્સ ફર્મિક્યુટ્સ સાઈનો બૅક્ટેરિયા સ્પાયરોકીટ હેલોફિલ્સ ફર્મિક્યુટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ? આપેલ તમામ નુપૂરક સંધિપાદ સુત્રકૃમિ આપેલ તમામ નુપૂરક સંધિપાદ સુત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લાયકોજન એ શું છે ? પ્રાણી જ સંગૃહીત ખોરાક વનસ્પતિની કોષદીવાલ પોલિસૅકૅરાઈડ વનસ્પતિનો સંગૃહિત ખોરાક પ્રાણી જ સંગૃહીત ખોરાક વનસ્પતિની કોષદીવાલ પોલિસૅકૅરાઈડ વનસ્પતિનો સંગૃહિત ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ? કેમેલિયોન કાચિંડો કાચબો મગર કેમેલિયોન કાચિંડો કાચબો મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP