Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

મધુસૂદન ઠાકર
રાજેન્દ્ર શુકલ
રઘુવીર ચૌધરી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

જયંતિલાલ ગોહેલ
ચંદ્રકાન્ત શેઠ
લાભશંકર ઠાકર
ચુનીરામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP