Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

હૃદય ત્રિપુટી
ગ્રામમાતા
એક ઘા
એનાં એ ગામડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP