Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ

1-Q, 2-R, 3-S, 4-P
1-S, 2-Q, 3-P, 4-R
1-S, 2-R, 3-P, 4-Q
1-R, 2-S, 3-P, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
વલ્લભભાઈ પટેલ
ઈન્દુલાલ યાજ્ઞિક
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP