Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

રાવજી પટેલ
જ્યંતિ દલાલ
ઝીણાભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

નિશીથ
ધ્વની
જટાયુ
પગરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

શ્લેષ
અનન્વય
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
મોરબી
રાજકોટ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

76000
12000
36000
50000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP