Talati Practice MCQ Part - 4
રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે.

સપાદાન
અષ્ટમી
કરણ
સપ્તમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

વેણીભાઈ પુરોહિત
બાલશંકર કંથારીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

રણજિતભાઈ વાવાભાઈ મહેતા
બોટાદકર
ગુલાબદાસ બ્રોકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP