GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) E-Mailનું પૂરું નામ જણાવો. Electronic Mail Electric Mail Enternal Mail Enternet Mail Electronic Mail Electric Mail Enternal Mail Enternet Mail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ? ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ? લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with correct option :Unless you ___ hard, you will fail. are working worked work will work are working worked work will work ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ? રૂ. 3,000 રૂ. 2,000 રૂ. 10,000 રૂ. 6,000 રૂ. 3,000 રૂ. 2,000 રૂ. 10,000 રૂ. 6,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP