GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના ચોથા સોમવારે
દર માસના બીજા શુક્રવારે
દર માસના ચોથા શુક્રવારે
દર માસના બીજા ગુરૂવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ?

'કુરૂક્ષેત્ર'
'સોક્રેટીસ'
'ઝેર તો પીધાં છે જાણી જાણી'
'દીપનિર્વાણ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

ભામહ
વિશ્વનાથ
મમ્મટ
આનંદવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP