ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?

ઉપરાષ્ટ્રપતિ
મંત્રીઓ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 174
અનુચ્છેદ - 173
અનુચ્છેદ - 172
અનુચ્છેદ - 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની રીતે 'સગીર' શું દર્શાવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બાળક
વ્યક્તિ
અઢાર વર્ષની નીચેની ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP