Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

મેગ્નેશિયમ
સોડિયમ
પોટેશિયમ
ઝિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

પોષણ વરદાન યોજના
અન્નબ્રહ્મ યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નપૂર્ણા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

જયપ્રકાશ નારાયણ
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP