GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

૨૬ જાન્યુઆરી ૨૦૨૦
૧૫ ફેબ્રઆરી ૨૦૨૧
૨૬ જાન્યુઆરી ૨૦૨૧
૧૫ ફેબ્રઆરી ૨૦૨૦

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કનકેશ્વરી માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
મહેસાણા
ગીર સોમનાથ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ માંથી કયો કોમ્પ્યુટર વાયરસ નો પ્રકાર નથી ?

મેક્રો વાયરસ
બૂટ વાયરસ
રેસિડેન્ટ વાયરસ
મૂરૂ વાયરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

9%
8%
10%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

સરોજિની નાયડુ
પટ્ટાભી સીતા રમૈયા
ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP