GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :A black and a white cow ___ grazing in the field now. is were was are is were was are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ? રંગરાજન સમિતિ ખુસરો સમિતિ દત્ત સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ ખુસરો સમિતિ દત્ત સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ? શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જી.એસ.ટી. ___ પર ચૂકવવાપાત્ર છે. માંગના મૂલ્ય આપેલ પૈકી એક પણ નહીં એકત્રિત રોકડ પુરવઠાના મૂલ્ય માંગના મૂલ્ય આપેલ પૈકી એક પણ નહીં એકત્રિત રોકડ પુરવઠાના મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ? પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP