GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

અડધું થશે
બમણું થશે
ચોથા ભાગનું થશે
ચાર ગણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય

ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે
ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે
ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
યોગ્ય જોડકાં જોડો.
(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ
(b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા
(c) લોકસભાની રચના
(d) ગ્રામ પંચાયતોની રચના
(1) આર્ટિકલ – 81
(2) આર્ટિકલ – 48
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 29

b - 3, d - 2, c - 4, a - 1
c - 1, a - 4, d – 3, b – 2
d - 2, b - 3, a - 4, c - 1
a - 4, c - 2, d – 3, b – 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP