GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

વિષ્ણુગુપ્ત
કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી.

નીતિ વિષયક વિધેયક
સંરક્ષણ વિધેયક
નાણાં વિધેયક
પક્ષાંતર વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP