GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

પંડિત યુગ
સાહિત્ય યુગ
પ્રહરી યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.

હાઈપરટોનીક
હાઈપ્લેટોનીક
ઓઈસોટોનીક
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ?

ડાંગ
છોટાઉદેપુર
નર્મદા
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ
1. સવૈયા છંદ
2. સ્ત્રગ્ઘરા છંદ
3. શિખરિણી છંદ
4. શાર્દૂલવિક્રીડિત છંદ

a-1, b-2, c-4, d-3
a-3, b-2, c-1, d-4
a-3, b-2, c-4, d-1
a-2, b-3, c-4, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP