GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોશી
રણજિતરામ મહેતા
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ
1. સવૈયા છંદ
2. સ્ત્રગ્ઘરા છંદ
3. શિખરિણી છંદ
4. શાર્દૂલવિક્રીડિત છંદ

a-2, b-3, c-4, d-1
a-3, b-2, c-4, d-1
a-3, b-2, c-1, d-4
a-1, b-2, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે.

25°C
25 K
273 K
27°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP